દિલ્હી ના જંતરમંતર મેદાન ખાતે મનુવાદીઓ દ્વારા સંવિધાન કોપી સળગાવવા મા આવી હતી તે અનુસંધાને આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે ડેપ્યુટી કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું
જય ભીમ
જય સંવિધાન
Rdam અરવલ્લી